Tuesday, 14 July 2015

Joy of giving

આપણને માનવ જન્મ મળ્યો એ ખરેખર બહુ જ નસીબની વાત કહેવાય કારણ કે 84 લાખ યોનીઓ પછી માનવ જન્મ મળે છે આ બધી વાત આપણને ખબર છે કે આ અમુલ્ય અવસર છે પણ જો આપણે ફક્ત આટલું વિચારીને જ બેસી ર્હીસું તો જોઈએ તેવો બદલાવ નહી આવે ભગવાને દુનિયામાં દરેક વ્યક્તિને કોઈક એક કામ માટે મોકલ્યા છે, દરેક ના જન્મ પાછળ કોઈક એક મહત્વની કડી જોડાયેલી છે પણ એ ગોતવી એ આપણા પર આધાર રાખે છે એક વખત આપણને એ કડી મળી ગઈ એટલે આપણું જીવન સાર્થક થઇ જાય.
આ મહત્વની કડી સુધી પહુચવા આપણે નિખાલસતાથી, સ્વાર્થ વગર જીવવું પડે એના માટે સૌથી પહેલા આપવાનું સુખ એટલે કે joy of giving સમજવું પડે.
જીવનમાં સતત આપણને જે મળે એ વહેંચતા રહેવું તો જ આપણે જે હેતુ માટે આવ્યા છીએ એ પૂરો થઇ શકશે.

No comments:

Post a Comment